PM નરેન્દ્રભાઈ મોદીના આગમન સાથે સોમનાથમાં દીપોત્સવીનો યોજાયો માહોલ
સોમનાથ સ્વાભિમાન મહોત્સવ પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન સાથે સોમનાથમાં ભક્તિમય વાતાવરણ સાથે દીપોત્સવીનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાનને આવકારવા અને તેમની ઝલક મેળવવા સોમનાથવાસીઓ…
વરસિંગપુર રોડ સ્થિત સ્વામિનારાયણ વાસણા મંદિર ખાતે 22 ઓક્ટોબરે ભવ્ય અન્નકૂટનું આયોજન
નવા વર્ષ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ વાસણા સંસ્થા, વર્સિંગપુર રોડ ખાતે આવેલા સુંદર મંદિર ખાતે 22 ઓક્ટોબર, 2025 ના રોજ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે સમગ્ર…








