બનાસકાંઠા જિલ્લાને મળશે નર્મદાનું પાણી, સૂકા પડેલા ખેતરો ફરી લીલાછમ થશે

B INDIA બનાસકાંઠા : રાજ્ય સરકારે 115 ગામોમાં નર્મદાના પાણીથી તળાવો ભરવાની જાહેરાત કરી છે. ત્યારે વર્ષોથી સૂકાભઠ્ઠ પડેલા ખેતરોમાં ફરી લીલીછમ ખેતીની આશા જાગી છે. છેલ્લા દશકથી પાણીની તીવ્ર…