અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ન્યાયિક તપાસની માંગ, મૃતક પાઇલટના પિતાએ કરી સુપ્રીમ કોર્ટમાં અરજી
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને પાઇલટ સુમિત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકારી તપાસ અહેવાલ ખોટો છે અને તેમના પુત્રને અકસ્માત…
કેદારનાથ : 9 કલાકની યાત્રા થશે ફક્ત 40 મિનિટમાં, ભક્તોને મળશે વિશાળ રાહત
ભક્તો માટે ખુશખબર છે! હવે કેદારનાથ ધામ સુધીની 9 કલાકની ઊંહાળી યાત્રા માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા “કેદારનાથ રોપવે પ્રોજેક્ટ” હેઠળ સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9…
Bihar : વિધાનસભાની ચૂંટણી નહીં લડે પ્રશાંત કિશોર, જાણો કેમ લીધો આ નિર્ણય
જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે તેમણે આ નિર્ણય “જાહેર હિત” અને “મોટા હેતુ” માટે લીધો…
બુલિયનમાં તેજી વચ્ચે MCX એ સોના-ચાંદી પર માર્જિન વધાર્યો, જાણો વિગત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) એ સોના અને ચાંદીના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ પર માર્જિન વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તાજેતરના સમયમાં સોનાં અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે,…
આગામી સાત દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, અન્ય રાજ્યોમાંથી ચોમાસુ વિદાય લેશે
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના રાજ્યોમાં 13 ઓક્ટોબરથી સ્વચ્છ…
રેલવે મુસાફરો માટે ખુશખબર: IRCTCએ ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કર્યું, 3000 વધારાના કોચ ઉમેરાયા
દિવાળી પહેલા રેલવે દ્વારા મુસાફરો માટે મોટી રાહત આપવામાં આવી છે. તહેવારો દરમિયાન વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે ઉત્તર રેલવે દ્વારા ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ…
કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ હાલમાં ભારતની મુલાકાતે છે. તેમણે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે તેમની ભારત મુલાકાત દ્વિપક્ષીય ભાગીદારીને નવી…
બિહારમાં BJP નહીં અપનાવે ગુજરાત મોડલ, ઉમેદવારોની પસંદગી માટે કરશે આ ફોર્મ્યુલાનો ઉપયોગ
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA સત્તા ટકાવી રાખવા માટે સમીકરણો મુજબ ઉમેદવારોની પસંદગી કરી રહી છે. આ દરમિયાન સૂત્રોએ માહિતી આપી છે કે ભાજપે ગઠબંધન હેઠળ ફાળવવામાં આવેલી તમામ 101 બેઠકો…
















