કેરળમાં હવે કોઈ અત્યંત ગરીબ વ્યક્તિ નથી, મુખ્યમંત્રી વિજયને કરી મોટી જાહેરાત
કેરળ ઘણીવાર તેની શૈક્ષણિક સિદ્ધિઓ માટે ચર્ચામાં રહે છે. હવે, રાજ્ય તેની ગરીબી નાબૂદી માટે જાણીતું બની રહ્યું છે. મુખ્યમંત્રી પિનરાયી વિજયને શનિવારે રાજ્ય વિધાનસભામાં જાહેરાત કરી હતી કે કેરળે…
અજિત ડોભાલનો મોટો દાવો: “જમ્મુ-કાશ્મીર સિવાય આખો દેશ આતંકવાદી હુમલાઓથી સુરક્ષિત રહ્યો”
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે શુક્રવારે એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું કે ભારતમાં આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, જમ્મુ-કાશ્મીર સિવાય દેશના અન્ય તમામ ભાગોમાં છેલ્લા…
સોના-ચાંદીના ભાવમાં અફરાતફરી: સવારની તેજી સાંજે ધોવાઈ, મોટો કડાકો!
અમદાવાદ: છેલ્લા દસ દિવસથી સતત ઘટતા સોના અને ચાંદીના ભાવોમાં આજે (શુક્રવારે) સવારે તેજી જોવા મળી હતી, પરંતુ સાંજ સુધીમાં આ તેજી ધોવાઈ ગઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે ભારતીય બજારમાં…
છત્તીસગઢ દારૂ કૌભાંડમાં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ મુદ્દે સુપ્રીમ કોર્ટ સક્રિય, કેન્દ્ર અને EDનો જવાબ માંગ્યો
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. ચૈતન્યની ધરપકડ કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે. ચૈતન્ય…
અંડરવર્લ્ડ કનેક્શનને લઈ મમતા કુલકર્ણીનું મોટું નિવેદન, દાઉદ ઈબ્રાહીમને લઈ જાણો શું કહ્યું
90ના દાયકાની અભિનેત્રી મમતા કુલકર્ણી ઘણા વર્ષો પછી ચર્ચામાં આવી છે. આ વર્ષની શરૂઆતમાં, તે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની હતી. જોકે, તેમની નિમણૂકથી વિવાદ થયો હતો, જેના કારણે તેમને અખાડામાંથી…
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ક્રિકેટ રમતી વખતે વિસ્ફોટ : ચાર બાળકો ગંભીર રીતે ઘાયલ, ગામમાં દહેશત
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે બપોરે થયેલા રહસ્યમય વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. હંદવાડા નજીકના તુતીગુંડ ગામમાં ક્રિકેટ રમતા ચાર નાના બાળકો આ વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂત્રોના…
UIDAIનો નવો આદેશ: હવે આધાર કાર્ડથી ‘આ’ સેવાઓ માટે પુરાવો માન્ય નહીં, જાણો વિગત
ભારતીય નાગરિકોના સૌથી મહત્વના દસ્તાવેજોમાં ગણાતું આધાર કાર્ડ અંગે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. લોકોમાં રહેલી મૂંઝવણ દૂર કરવા માટે UIDAI એ નવો સર્ક્યુલર…
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં દુર્ઘટના : કૌડિયાલા નદીમાં હોડી પલટી, 20થી વધુ લોકો ગુમ
ઉત્તર પ્રદેશના બહેરાઇચ જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. કૌડિયાલા નદીમાં એક હોડી પલટી જતા 20થી વધુ લોકો ગુમ થયા હોવાનું પ્રાથમિક અહેવાલો પરથી જાણવા મળ્યું છે. ઘટના બનતાની સાથે…
મોન્થાનો ચક્રવાતનો મહાખતરો: આંધ્રપ્રદેશના કિનારે તોળાઈ રહ્યું સંકટ, 4 રાજ્યોમાંથી 50 હજાર લોકોનું સ્થળાંતર
બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ વધુ તીવ્ર બનીને દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે અને વિશેષતઃ આંધ્રપ્રદેશના કિનારે…
















