મોન્થાનો ચક્રવાતનો મહાખતરો: આંધ્રપ્રદેશના કિનારે તોળાઈ રહ્યું સંકટ, 4 રાજ્યોમાંથી 50 હજાર લોકોનું સ્થળાંતર
બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ વધુ તીવ્ર બનીને દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે અને વિશેષતઃ આંધ્રપ્રદેશના કિનારે…
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ, ટ્રસ્ટે રામભક્તોને આપી ખુશખબર
સદીઓ સુધી ચાલેલા વિવાદ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યનું અંતિમ ચરણ પૂર્ણ થઈ ગયું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ…
ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી પ્રવૃત્તિ વધતા ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ચેતવણી જાહેર કરી છે. આગામી દિવસોમાં ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બનવાની શક્યતા દર્શાવવામાં આવી…
જમ્મુ રેલવે ડિવિઝનની કડક કાર્યવાહી: ટિકિટ વગર મુસાફરી કરનારાઓ પાસેથી વસૂલ્યો ₹32 લાખથી વધુનો દંડ
તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી ભીડ વચ્ચે ભારતીય રેલ્વેના જમ્મુ રેલવે ડિવિઝને ટિકિટ વગર તથા અનિયમિત રીતે મુસાફરી કરનારાઓ સામે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. માત્ર છેલ્લા 10 દિવસમાં 2,500થી વધુ…
Uttar Pradesh: સહારનપુરમાં ફેક્ટરીમાં થયો ભયંકર બ્લાસ્ટ, 2 ના મોત 5 ઘાયલ
શેખપુરા કદીમ નજીક ટાયર ઓઇલ કાઢવાની ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ સર્જાતા એક ભયંકર અકસ્માત બન્યો, જેમાં બે કામદારોના દુઃખદ મોત થયા અને પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક…
GST બચત, વંદે માતરમ અને સ્વદેશી વસ્તુઓની ખરીદી… PM મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ “મન કી બાત” ના 127મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “લોકો GST બચત મહોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ તહેવારની મોસમ…
ભારતના સોનાના ભંડારમાં નોંધાયો વધારો, ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચ્યું
ભારતીય અર્થતંત્ર માટે એક વધુ સકારાત્મક સંકેત મળ્યો છે. દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) ફરીથી ઐતિહાસિક સ્તરોની નજીક પહોંચી ગયો છે, જેમાં સોનાના ભંડારમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.…
















