આતંકવાદને ડામવા વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- કડક અને નિર્ણાયક કાર્યવાહી કરીશું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોંસાલ્વેસ લોરેન્કો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક પણ કરી અને પીએમ મોદીએ કહ્યું કે…
Raid 2 OTT રિલીઝ: થિયેટર પછી, અજય દેવગણની ‘Raid’ OTT પર રિલીઝ થશે, ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ શકે છે તે જાણો
Raid 2 OTT રિલીઝ: અજય દેવગનની લોકપ્રિય ફિલ્મ Raid 2 સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારો બિઝનેસ કરી રહી છે. આ દરમિયાન, આ ફિલ્મ કયા…
ચન્નીના નિવેદન પર ભાજપ લાલઘૂમ, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું કહ્યું
ભારતીય જનતા પાર્ટીએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવા બદલ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે કોંગ્રેસ પર રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડવાનો અને પાકિસ્તાન વતી નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો. ભાજપના…
ઉનાળુ વેકેશનને લઈ એસ.ટી નિગમનો મહત્વનો નિર્ણય, ફરવા માટે કર્યું આ ખાસ આયોજન
રાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની માંગણીનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી…
UPI યુઝર્સ માટે મોટા સમાચાર.. ફક્ત 15 સેકન્ડમાં થશે પેમેન્ટ; જાણો ક્યારથી લાગુ થશે નવો નિયમ
16 જૂનથી એક મોટો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે, જેના કારણે UPI પેમેન્ટ વધુ ફાસ્ટ બનશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સેવાને ઝડપી…
AMRELI : LCBને મળી મોટી સફળતા | F.I.R |
બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ અનેક ચોરીઓનો થયો પર્દાફાશ મોજ-શોખ હતા ઊંચા… ચોરીના ચઢ્યા રવાડે 25 થી વધુ બાઈક ચોરીને આપ્યો અંજામ AMRELI : અમરેલી LCBને મળી મોટી સફળતા |…
ગોવા: ધાર્મિક યાત્રા દરમિયાન ભાગદોડ, 6 લોકોના મોત
ગોવાના શિરગાંવમાં એક ધાર્મિક યાત્રા દરમિયાન થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. શ્રી લૈરાઈ જાત્રા દરમિયાન આ અકસ્માત થયો હતો. દર…
3 May World Press Freedom Day: જાણો મહત્વ, ઇતિહાસ અને રોચક તથ્યો
લોકશાહીમાં ચોથું સ્તંભ ગણાતા પત્રકારો માટે, 3 મે એ દિવસ માત્ર ઉજવણીનો નહીં પણ ચિંતન અને જાગૃતિનો છે. આ દિવસ પત્રકારોના હક્કો, સલામતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને મજબૂતી આપે છે. દુનિયાભરમાં…
અંક જ્યોતિષ/03 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ :03 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
















