અંક જ્યોતિષ/30 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/30 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

પંચાંગ /30 જાન્યુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

SIRની પ્રક્રિયામાં ચૂંટણીપંચે જાહેર કરી વિગતો, નામ કમી કરવા અને ઉમેરવા મળ્યા આટલા ફોર્મ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)…

દિલ્હીના LG VK સક્સેનાને મળી મોટી રાહત, મેધા પાટકર માનહાનિ કેસમાં કોર્ટે જાહેર કર્યા નિર્દોષ

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને સામાજિક કાર્યકર્તા મેધા પાટકર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં મોટી રાહત મળી છે. દિલ્હીની સાકેત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સક્સેનાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે.…

સ્માર્ટ સિટી સુરતનું સ્માર્ટ મોડેલ… હવે ‘ડાયમંડ સિટી’ બનશે ‘ઝીરો વેસ્ટ સિટી ;જાણો વિગત

એક સમયે માત્ર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર આજે પર્યાવરણ જાળવણી અને કચરાના નિકાલ માટે સમગ્ર દેશમાં પથદર્શક બની રહ્યું છે. સુરત હવે માત્ર ‘ડાયમંડ સિટી’ તરીકે…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાસણ ગીરમાં ગીર જંગલ સફારીની લીધી મુલાકાત, કર્યા સિંહ દર્શન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રી આનંદિત…

સુનેત્રા પવાર બની શકે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ! પ્રફુલ પટેલ અને છગન ભુજબળે કરી મુલાકાત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ બાદ, તેમના પત્ની સુનેત્રા પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, ધનંજય મુંડે અને સુનીલ તટકરેએ સુનેત્રા સાથે…

યુવરાજ સિંહે નિવૃતિ મામલે વર્ષો પછી કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

યુવરાજ સિંહને ભારતના મહાન ઓલરાઉન્ડરોમાંના એક ગણવામાં આવે છે. તેમના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાને અનેક જીત મળી છે. તેમણે 2007ના T20 વર્લ્ડ કપ અને 2011ના ODI વર્લ્ડ કપમાં ભારતની જીતમાં…

ઓરી અછબડા સમયસર સારવાર આવશ્યક….!! | GUJARAT | GUJARATI NEWS BULETIN

ઓરી અછબડા બાળકોમાં સૌથી વધારે ફેલાતો રોગ શાળાઓમાં ઓરી અછબડાના કેસ નિયમિત જોવા મળે વધુ અસરકારક સારવાર માટે ડૉક્ટરની સલાહ જરૂરી ઘરેલું ઉપચાર માત્ર સહાયક પ્રાથમિક સારવાર ડૉક્ટર પાસે જ…