વક્ફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કેન્દ્રને હાલ પૂરતી રાહત મળી, નવી નિમણૂકો પર પ્રતિબંધ
વકફ સુધારા અધિનિયમ 2025 ને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે વકફ કાયદા પર વચગાળાનો સ્ટે મૂકવાનો ઇનકાર કરી…
આંબેડકર જયંતિ પર વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું
આંબેડકર જયંતિ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને અનેક ગંભીર આરોપો લગાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરે છે અને…
Murshidabad violence: તૃણમૂલ કોંગ્રેસે ષડયંત્રનો આરોપ લગાવ્યો, ભાજપે મમતા સરકાર પર નિશાન સાધ્યું
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વકફ એક્ટ વિરુદ્ધ તાજેતરમાં થયેલા હિંસક વિરોધને કારણે રાજ્યની રાજકીય સ્થિતિ તંગ બની ગઈ છે. આ હિંસા બાદ ભાજપે મમતા બેનર્જીની સરકાર પર આરોપ લગાવ્યો છે,…









