ગુજરાતમાં 20 એપ્રિલથી વસતિ ગણતરીની હાઉસલિસ્ટિંગ પ્રક્રિયા શરૂ, 33 સવાલો દ્વારા માહિતી એકત્રિત થશે

દેશભરમાં યોજાનારી વસતિ ગણતરી–2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, સમગ્ર દેશમાં 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસલિસ્ટિંગ…

હાટકેશ્વર બ્રિજ તોડી રોડ બનાવાશે, શહેરમાં ટ્રાફિક સમસ્યા અને કરોડોનો વ્યય, નાગરિકોમાં ભારે રોષ

અમદાવાદ શહેરના ભ્રષ્ટાચાર અને મોડરનાઈઝેશનના સંકેત તરીકે ઓળખાતા હાટકેશ્વર બ્રિજની તોડી નાખવાની કામગીરી હાલમાં જ શરૂ થઈ છે. આ કાર્ય 35% પૂર્ણ થતાં જ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવો…