નેહરુ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવા માંગતા નહોતા? ભાજપના સાંસદે લગાવ્યો ગંભીર આરોપ

ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ X પોસ્ટમાં કહ્યું – “ભૂતકાળમાં, સોમનાથને મોહમ્મદ ગઝની અને ખિલજીએ લૂંટ્યું હતું, પરંતુ સ્વતંત્ર ભારતમાં, પંડિત નેહરુ ભગવાન સોમનાથને સૌથી વધુ નફરત કરતા હતા. આનું સૌથી…

કોંગ્રેસે ક્યારેય ડૉ. મનમોહન સિંહનું સન્માન કર્યું નહોતું, અને હવે મૃત્યુ પછી રાજનીતિ કરે છેઃ સુંધાશું ત્રિવેદી

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના સ્મારક પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર અને સ્મારક માટેજગ્યા શોધી શકી નથી. આ તેમનું અપમાન છે.…