કોંગ્રેસે ક્યારેય ડૉ. મનમોહન સિંહનું સન્માન કર્યું નહોતું, અને હવે મૃત્યુ પછી રાજનીતિ કરે છેઃ સુંધાશું ત્રિવેદી

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના સ્મારક પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર અને સ્મારક માટેજગ્યા શોધી શકી નથી. આ તેમનું અપમાન છે.…