ભારતની યુદ્ધ ક્ષમતામાં થશે વધારો, મોદી સરકાર કરશે 1.5 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ સોદા

ભારત સરકાર આગામી સમયમાં પોતાના સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ઘણા મોટા કરાર કરવા જઈ રહી છે. મોદી સરકારે ૩૧ માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલાં ૪ મુખ્ય સંરક્ષણ કરારોને…