દિલ્હી હાઈકોર્ટે રામદેવની ‘શરબત જેહાદ’ ટિપ્પણીની ટીકા કરી, તેને અક્ષમ્ય અને અંતરાત્માને હચમચાવી નાખે તેવું નિવેદન ગણાવ્યું
દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવની ‘શરબત જેહાદ’ ટિપ્પણી પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે આ નિવેદન માત્ર વાંધાજનક નથી, પરંતુ તેણે કોર્ટના અંતરાત્માને પણ હચમચાવી નાખ્યું છે. કોર્ટે…
ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત, કોર્ટે કહ્યું હકીકત તપાસ્યા વગર FIR નોંધવી અયોગ્ય
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાતના જામનગરમાં ઈમરાન વિરુદ્ધ નોંધાયેલો કેસ કોર્ટે રદ કરી દીધો છે. કોર્ટે સ્વીકાર્યું છે કે જે સોશિયલ મીડિયા…
‘રોહીત શર્માએ વજન ઘટાડવાની જરૂર છે’ કહેનાર કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ આવ્યા વિવાદમાં
કોંગ્રેસ નેતા ડૉ. શમા મોહમ્મદ તેમની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ક્રિકેટ ચાહકોથી લઈને રાજકીય પક્ષો સુધી, દરેક વ્યક્તિ રોહિત શર્મા પરની તેમની ટિપ્પણી માટે તેમની…
લોકોએ HMPV વાયરસથી ગભરાવાની જરૂર નથી, તેના કેસો મોટે ભાગે હળવા હોય છેઃ સૌમ્યા સ્વામીનાથન
કોવિડ રોગચાળાનો ડર આપણા મનમાં એટલો ઊંડો ઉતરી ગયો છે કે મીડિયામાં જો કોઈ ચેપી રોગનો ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવે અથવા તેનું જોડાણ ચીન સાથે જોડાયેલું હોય તો લોકો ગભરાવા…










