અમરેલી: ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર,જાણો વિગત

અમરેલી જિલ્લામાં ચિતલ અને ખીજડિયા વચ્ચે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) ગોઠવી દીધા હતા, પરંતુ ટ્રેનના પાયલોટની…

શ્રીધામ એક્સપ્રેસમાં બોમ્બની ધમકીથી હડકંપ : મથુરા જંકશન પર તાત્કાલિક તપાસ, ધમકી ખોટી સાબિત

દિલ્હીના લાલ કિલ્લા નજીક 11 નવેમ્બરના વિસ્ફોટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ દરમિયાન દિલ્હી તરફ આવતી શ્રીધામ એક્સપ્રેસના જનરલ કોચમાં બોમ્બ હોવાની ધમકી મળતાં હડકંપ મચી…