હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી ભાજપમાં રહીશઃ પ્રવેશ વર્મા

પ્રવેશ વર્માએ કહ્યું, “હું સમજું છું કે દિલ્હી પ્રત્યે આપણા પર મોટી જવાબદારી છે. જનતાએ અમને ઘણો પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે. આજે, 27 વર્ષ પછી, દિલ્હીમાં ભાજપની સરકાર બનવા…

દિલ્હીમાં અમારી સરકાર બન્યા બાદ તાલકટોરા સ્ટેડિયમનું નામ બદલી નાંખીશું: પ્રવેશ વર્મા

દિલ્હીમાં ભાજપની જીત બાદ, તાલકટોરા સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. નવી દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ આ જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો છે કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભારતીય…

ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ કેજરીવાલ સામે ચૂંટણી પંચ સમક્ષ ફરીયાદ નોંધાવી, જાણો શું છે મામલો

બીજેપીના ઉમેદવાર પરવેશ વર્માએ AAP વડા અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમના પર નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ આચાર સંહિતા (MCC)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.કેજરીવાલ સામે…