આંબેડકર જયંતિ પર વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું

આંબેડકર જયંતિ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને અનેક ગંભીર આરોપો લગાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરે છે અને…