વોટર સ્ટ્રાઈક બાદ ડિજિટલ સ્ટ્રાઈક… ભારત સરકારે લીધો વધુ એક મોટો નિર્ણય
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે. ગઇકાલે સિંધુ જળ સંધિ બંધ કરવા સહિત 5 મહત્વના નિર્ણયો બાદ હવે ભારત સરકારના માહિતી ટેકનોલોજી મંત્રાલય (IT મંત્રાલય) એ હવે…
બર્થ ડે સેલિબ્રેશન માટે ગયા હતા પહેલગામ, આતંકી હુમલામાં ગુમાવ્યો જીવ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક પુરુષનો સમાવેશ થાય છે. અન્ય બે પ્રવાસીઓ ઘાયલ થયા છે અને…
pahalgam attack: જમ્મુ-કાશ્મીર : ઉરી સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા
પહેલગામમાં આતંકી હુમલાને લઈને સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન પાકિસ્તાન તરફથી સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સેનાએ પાકિસ્તાનના પ્લાનને નિષ્ફળ બનાવ્યા. માહિતી…









