બર્થ ડે સેલિબ્રેશન માટે ગયા હતા પહેલગામ, આતંકી હુમલામાં ગુમાવ્યો જીવ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક પુરુષનો સમાવેશ થાય છે. અન્ય બે પ્રવાસીઓ ઘાયલ થયા છે અને…

pahalgam attack: જમ્મુ-કાશ્મીર : ઉરી સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા

પહેલગામમાં આતંકી હુમલાને લઈને સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન પાકિસ્તાન તરફથી સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સેનાએ પાકિસ્તાનના પ્લાનને નિષ્ફળ બનાવ્યા. માહિતી…