ઓમ બિરલાને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ પર ક્યારે થશે ચર્ચા અને મતદાન ? કિરેન રિજિજુએ જણાવી તારીખ

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રવિવારે જણાવ્યું હતું કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેમના પદ પરથી દૂર કરવાના પ્રસ્તાવ પર ચર્ચા અને ત્યારબાદ મતદાન 9 માર્ચે થશે. રિજિજુએ જણાવ્યું…