મુર્શિદાબાદ હિંસા પર કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, BSFની વધુ 5 ટુકડી મોકલાશે

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ થયેલી હિંસા વચ્ચે, કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં BSFની 5 વધારાની કંપનીઓ મોકલવાનો નિર્ણય લીધો છે. આ કંપનીઓમાં કુલ 400…