સરહદી વિસ્તારોમાં એર ઇન્ડિયા-ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ રદ, જુઓ લિસ્ટ
એક દિવસની શાંતિ પછી, સોમવારે પાકિસ્તાને ફરી એક નાપાક કૃત્ય કર્યું. પીએમ મોદીના સંબોધનના થોડા સમય પછી, સાંબા અને કઠુઆ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા. જોકે, થોડા સમય પછી…
Pahalgam Attack: આતંકી હુમલા બાદ એર ઇન્ડિયાનો મહત્વનો નિર્ણય, આજે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે ખાસ ફ્લાઇટ્સ શરૂ કરી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે, જ્યારે 20 ઘાયલોની સારવાર ચાલી રહી છે. દરમિયાન, એર ઇન્ડિયાએ શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે વધારાની ફ્લાઇટ્સની…








