આવતીકાલથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, લાખો ખેડૂતોને મળશે લાભ

ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 23 માર્ચ, 2026થી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. આ પહેલનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના…

PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 22મો હપ્તો જાહેર કર્યો, કેટલાક ખેડૂતોને હજુ લાભ મળ્યો નથી

દેશના કરોડો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન Narendra Modiએ આસામના Guwahatiમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ 22મો હપ્તો જાહેર કર્યો. આ હપ્તા…

ગુજરાત 2026-27નું બજેટ : કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરશે, જાણો વિગત

ગુજરાત વિધાનસભામાં આવતીકાલે નાણાં મંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કરશે. કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે અને આ વખતે બજેટની આશંકિત…

રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, રાહત પેકેજ માટે અરજીની તારીખ 5 ડિસેમ્બર સુધી લંબાવી

ગુજરાત સરકારએ ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા કૃષિ રાહત પેકેજ માટેની અરજી કરવાની છેલ્લી તારીખમાં 7 દિવસનો વધારો કર્યો છે. હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. તાજેતરના કમોસમી…

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકારની મોટી રાહત, હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય; જાણો વિગત

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે તાજેતરમાં સૌથી મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂત માટે આશરે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું…

“ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં, દેવા માફ કરો”, અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખીને રાજ્ય સરકાર સામે ખેડૂતોના મુદ્દે તીવ્ર સૂર ચડાવ્યા છે. તેમણે કહ્યું છે કે, “ઉત્સવોમાંથી બહાર…