જગદીશ વિશ્વકર્માએ BJP પ્રદેશ પ્રમુખ માટે ભર્યું ફોર્મ, કાલે ગુજરાત ભાજપને મળશે નવા અધ્યક્ષ

ગઇકાલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી જગદીશ પંચાલે આજે પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભર્યું છે. બીજી તરફ અન્ય બીજા કોઈ નેતાએ…

ગુજરાતમાં વરસાદી આફત વચ્ચે રાવણ દહન કરાયું, જાણો વિગત

દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતના વિવિધ શહેરો અને તાલુકાઓમાં રાવણ દહન સમારોહો ધામધૂમથી યોજાયા, જેમાં વરસાદ-તોફાન અને થોડી મુશ્કેલીઓ વચ્ચે પણ લોકો ઉત્સાહભર્યાં ભાગ લીધા. અમદાવાદ અમદાવાદમાં ભાડજ એ હરે…

ચાર ધામ યાત્રા માટે કપાટ બંધ થવાની તારીખો થઇ જાહેર, જાણો વિગત અહીં

ઉત્તરાખંડના ચાર પ્રખ્યાત ધાર્મિક તીર્થસ્થાનો બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ટૂંક સમયમાં શિયાળાની ઋતુ માટે બંધ થઇ રહ્યા છે. આ સંબંધમાં સુચનાઓ અને તારીખો જાહેર કરાઈ છે જેથી યાત્રિકોએ…

JNUમાં રાવણ દહન દરમિયાન વિવાદ: ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના ફોટા સાથે ABVP અને JNUSU આમને-સામને

દિલ્હીની જાણીતી યુનિવર્સિટી JNU ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ ગઈ છે. રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ત્યાં ઘમાસાણ થઈ ગયું જ્યારે ABVPના કાર્યક્રમમાં રાવણના પૂતળા પર ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના ફોટા…

26 ઓક્ટોબરથી ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરુ થશે, કોલકાતા-ગ્વાંગઝૂ ફ્લાઈટનું શેડ્યૂલ આવ્યું સામે

ભારત અને ચીન વચ્ચેના તણાવભર્યા સંબંધોમાં ધીમે-ધીમે પિઘળતાની અસર દેખાઈ રહી છે. લગભગ પાંચ વર્ષના વિરુદ્ધાભાસ પછી, બંને દેશોએ ફરીથી ડાયરેક્ટ હવાઈ સેવાઓ (Direct Flights) શરુ કરવા માટે સત્તાવાર સંમતિ…

બનાસકાંઠામાંથી થરાદ-વાવ જિલ્લાનો થયો શુભારંભ, નવો જિલ્લો હવે આવ્યો અસ્તિત્વમાં

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાથી અલગ કરાયેલો નવો “થરાદ-વાવ” જિલ્લો હવે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવી ગયો છે. 2 ઓક્ટોબર 2025, ગુરુવારે ગાંધીજયંતિના દિવસે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના…

વડોદરા : 3 થી 11 ઓક્ટોબર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે, જાણો વિગત

શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના રીપેરીંગ અને જાળવણી કામગીરીને લઈ તા. 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન વિજ પુરવઠો સમયગાળાની વચ્ચે ખોરવાશે. દરરોજ સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ…

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું: પોરબંદરથી 210 કિ.મી. દૂર સ્થિર, જાણો સમગ્ર વિગત

અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી હવામાની સિસ્ટમ હવે વધુ શક્તિશાળી બની છે. હવામાન વિભાગ મુજબ, આ સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને હાલ પોરબંદરથી આશરે 210 કિલોમીટર…

4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવો પ્રદેશ પ્રમુખ, તડામાર તૈયારીઓ શરૂ

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત હવે કોઈ પણ ક્ષણે થઈ શકે છે. સૂત્રો મુજબ આગામી 4 ઓક્ટોબરે નવાં પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળવામાં આવશે. પ્રદેશ સંગઠન દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ પહેલેથી…

મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા વિસર્જન દરમિયાન ભયાનક દુર્ઘટના: ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી, 11નાં મોત

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંઢણા પાસે અર્દલા ગામમાં દુર્ગા વિસર્જન દરમિયાન એક ભયાનક દુર્ઘટના બની છે. ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી જતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે, જેમાં 8 યુવતીઓનો સમાવેશ…