અંક જ્યોતિષ/06 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /06 ફેબ્રુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
અમદાવાદમાં શરૂ થશે ‘પ્રાકૃતિક કૃષિ માર્કેટ’: ખેડૂતોને મળશે નવી આવક, શહેરીજનોને રસાયણમુક્ત પેદાશો
અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કૃષિ વિભાગ હસ્તકના આત્મા, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, કૃષિ તેમજ બાગાયત વિભાગ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ જિલ્લામાં…
મિર્ઝાપુરના કાલીન ભૈયા અને ગુડ્ડૂ પંડિતની સિનેમાઘરોમાં એન્ટ્રી, જાણો ક્યારે મચશે ધમાલ
ભારતીય ડિજિટલ સ્પેસમાં ‘ભૌકાલ’ શબ્દને નવી ઓળખ આપનાર વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’એ હવે એક એવું ડગલું ભરી રહી છે, જેની કલ્પના કદાચ બહુ ઓછા લોકોએ કરી હશે. મિર્ઝાપુરની દુનિયા, તેના શક્તિશાળી…
budget session 2026 : રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચા દરમિયાન PM મોદી નહીં બોલે, વર્ષ 2004 બાદ પહેલી ઘટના
લોકસભામાં ભારે હોબાળાને કારણે આજે પણ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આ સાથે, હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી લોકસભામાં પોતાનું ભાષણ નહીં આપે. તેમણે રાષ્ટ્રપતિના…
મમતા બેનર્જી સરકારને ફટકો, સુપ્રીમ કોર્ટે કર્મચારીઓને DA ના 25% બાકી ચૂકવવાનો આપ્યો આદેશ
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને 2009 થી 2019 સુધીના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) ના બાકી ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે તેને કર્મચારીઓનો વૈધાનિક અધિકાર ગણાવ્યો. જસ્ટિસ સંજય કરોલ અને પીકે…
ગુજરાતમાં : GSEB HSC 2026 હોલ ટિકિટ – પ્રેક્ટિકલ પરીક્ષા માટે એડમિટ કાર્ડ કરી શકાશે ડાઉનલોડ, જાણો વિગત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ગાંધીનગર દ્વારા બોર્ડ પરીક્ષા 2026 માટે વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. આ એડમિટ કાર્ડ ધોરણ 12ના તે…
ઇન્સ્ટાગ્રામ ડાઉન… યુઝર્સને લોગ ઇન કરવામાં અને ફીડ્સ લોડ કરવામાં થઈ સમસ્યા
મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને હજારો યુઝર્સે ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાની ફરિયાદ કરી. બુધવારે સવારે, વેબ બ્રાઉઝર દ્વારા ઇન્સ્ટાગ્રામમાં લોગ ઇન કરનારા યુ.એસ. યુઝર્સે થોડા…
UIDAI એ કરી મોટી કાર્યવાહી, 2.5 કરોડથી વધુ આધાર કાર્ડ કર્યા બંધ ; જાણો કારણ
સરકારે અત્યાર સુધીમાં 25 મિલિયનથી વધુ મૃતકોના આધાર કાર્ડ નિષ્ક્રિય કર્યા છે, જે આધાર સિસ્ટમને સુરક્ષિત અને સચોટ રાખવા માટે એક મોટું પગલું છે. આઇટી મંત્રી જિતિન પ્રસાદના જણાવ્યા અનુસાર,…
















