3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ: RFID કાર્ડ, વીમા અને નવી સુરક્ષા વ્યવસ્થાઓ સાથે નોંધણી 15 એપ્રિલથી
જમ્મુ-કાશ્મીરમાં યોજાતી પવિત્ર અમરનાથ યાત્રા માટે આ વર્ષની તારીખો જાહેર કરવામાં આવી છે. યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ 28 ઓગસ્ટ સુધી ચાલશે, જે કુલ 57 દિવસની રહેશે. શ્રાઈન બોર્ડની બેઠક…
કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ પહેલા હવામાને બદલી લીધી ચિત્ર
કેદારનાથ ધામમાં એપ્રિલ મહિનામાં હિમવર્ષાનો અચાનક દોર શરૂ થતાં યાત્રા માટે તૈયારીઓ કરનાર તંત્ર અને શ્રમજીવીઓ પર મુશ્કેલીઓ વધતી રહી છે. 22 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલવાના છે, પરંતુ…
ગિરનાર પરિક્રમા પર વરસાદનું વિઘ્ન : જંગલના રસ્તાઓનું ભારે ધોવાણ, રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર
જૂનાગઢ જિલ્લામાં યોજાતી પવિત્ર ગિરનાર પરિક્રમા પર આ વર્ષે અચાનક પડેલા ભારે વરસાદે મોટું વિઘ્ન ઊભું કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પરિક્રમા રૂટના જંગલ વિસ્તારોમાં આવેલા માર્ગોનું ભારે…








