શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની ચેતવણી: બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે ‘ઓપરેશન સિંદૂર જેવી’ કાર્યવાહી જરૂરી
વડોદરા: વડોદરામાં યોજાયેલા હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર વધતા અત્યાચાર અંગે ગંભીર નિવેદન આપ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા…
ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ, દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી
પંચમહાલના પવિત્ર ગણાતા ગોધરામાં દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી દ્વારા ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે. શંકરાચાર્ય પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ગોધરાની ધર્મસભામાં આવી માંગ…








