રાહુલ ગાંધીએ ચૂંટણી કમિશનરોને આપી ચેતવણી, જાણો શું કહ્યું

લોકશાહીના પાયા પરનો રાજકીય સંઘર્ષ હવે ખુલીને સામે આવી ગયો છે. કોંગ્રેસે આજે (રવિવારે) દિલ્હીના રામલીલા મેદાનમાં કથિત મત ચોરીના મુદ્દા પર એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. રેલીને સંબોધતા…