ભારત-પાકિસ્તાન: રાજદ્વારી તણાવ ચરમસીમાએ, હવે પાક.એ રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધુ એક કડકો વળાંક આવ્યો છે. જાસૂસીમાં સંડોવણીના આરોપોને આધારે, બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરી, તેમને 24 કલાકની અંદર દેશ છોડવાનો…

ભારતે પાકિસ્તાની અધિકારીને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો, 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ

પહેલગામ (જમ્મુ અને કાશ્મીર)માં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાના માત્ર એક દિવસ બાદ, ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક મહત્વપૂર્ણ અને કડક રાજદ્વારી પગલું લીધું છે. નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ…