મહાકુંભથી રોડવેઝ માલામાલ, 45 દિવસમાં 38 કરોડથી વધુની થઇ આવક
છેલ્લા એક વર્ષમાં રોડવેઝ વારાણસી ક્ષેત્રની બસોમાં જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી, તેટલા મુસાફરોએ મહાકુંભના ફક્ત 45 દિવસમાં જ મુસાફરી કરી હતી. મહાકુંભ દરમિયાન વારાણસી ક્ષેત્રમાંથી 29.02 લાખ મુસાફરોએ મુસાફરી…
શિવરાજસિંહ ચૌહાણને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મળી તૂટેલી સીટ, એર ઇન્ડિયાએ વ્યક્ત કર્યો ખેદ
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એર ઈન્ડિયાની સેવાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરતા તેમણે કહ્યું કે…
નાસભાગ દુર્ઘટના બાદ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઇ
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં ૧૮ લોકોના મોત થયા બાદ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર સ્ટેશન પરિસરમાં સુરક્ષા દળોની કંપનીઓ તૈનાત…
મુંબઇ ફેરીબોટ દુર્ઘટનામાં બચી ગયેલા યુવકનું નિવેદન ‘સ્પીડબોટનો ડ્રાઇવર સ્ટંટ કરી રહ્યો હતો’
મુંબઈના દરિયામાં થયેલી બોટ દુર્ઘટનામાં એક મોટી માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ટકરાયેલી નેવીની સ્પીડબોટનું એન્જિન ખરાબ નહોતું,પરંતુ સ્પીડ બોટનું…










