Pahalgam Attack: ધર્મ પૂછ્યો અને મારી ગોળી.. આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ નાગરિકોએ ગુમાવ્યો જીવ, જુઓ લિસ્ટ

કાશ્મીરના પહેલગામ શહેર નજીક ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાતા પર્યટન સ્થળ બૈસરન ખીણમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019 માં પુલવામા હુમલા પછી…