ભારત-પાકિસ્તાન: રાજદ્વારી તણાવ ચરમસીમાએ, હવે પાક.એ રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધુ એક કડકો વળાંક આવ્યો છે. જાસૂસીમાં સંડોવણીના આરોપોને આધારે, બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરી, તેમને 24 કલાકની અંદર દેશ છોડવાનો…

ભારતના વાંધા છતાં પાકિસ્તાનને IMF પાસેથી 1 અબજ ડોલરની લોન મંજૂર

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા પાકિસ્તાનને 1 અબજ અમેરિકી ડોલરની લોન મંજૂર કરવામાં આવી છે, જેના વિરોધમાં ભારતે તીખી આપત્તિ નોંધાવી છે. ભારતે ચેતવણી આપી છે કે આ નાણાંનો ઉપયોગ…