Bindia
- Breaking News , Treding News
- January 28, 2025
ઇસ્લામ નહીં માનનારા મુસ્લિમો પર કયો કાયદો લાગુ કરી શકાય, સુપ્રીમનો કેન્દ્રને સવાલ
શું મુસ્લિમ પરિવારમાં જન્મેલા હોવા છતાં, નાસ્તિક વ્યક્તિ પર શરિયાને બદલે સામાન્ય નાગરિક કાયદા લાગુ કરી શકાય? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ મહત્વપૂર્ણ પ્રશ્ન પર 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું…







