કોંગ્રેસ કરી રહી છે મોદી સરકારને ઘેરવાની તૈયારી ! CWCની બેઠકમાં ખડગેએ જણાવી યોજના

સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થયા બાદ, કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકારને નવેસરથી ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે. શનિવારે યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મનરેગા નાબૂદ કરવા, સ્પેશિયલ…

CWC બેઠકમાં દિગ્વિજય સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ ! જાણો શું કહ્યું

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં સંગઠનાત્મક કેન્દ્રીકરણનો મુદ્દો ઉઠાવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, સિંહે બેઠકમાં સંગઠનાત્મક કેન્દ્રીકરણનો મુદ્દો ઉઠાવ્યો, અને કહ્યું કે…

Congress Convention: ખડગે ઉઠાવ્યો EVMનો મુદ્દો, ભાજપ પર સાધ્યું નિશાન

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદમાં કોંગ્રેસના સંમેલનમાં કહ્યું કે ભાજપે મહારાષ્ટ્રની ચૂંટણી છેતરપિંડી દ્વારા જીતી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં વિપક્ષને હરાવવા માટે છેતરપિંડી કરવામાં આવી હતી. એટલું જ નહીં,…

Ahmedabad/ CWC ની બેઠકમાં ખડગેએ RSS પર કર્યા પ્રહારો, જાણો શું કહ્યું

ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બે દિવસીય બેઠકમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. પહેલા દિવસે, મંગળવારે, મલ્લિકાર્જુન ખડગેએ…

કોંગ્રેસ પાર્ટીમાં બંધારણીય સુધારાની તૈયારીઓ, ચૂંટણી મુદ્દાઓ પર નિર્ણય લેવા બનાવશે એક સમિતિ

અમદાવાદમાં યોજાનાર AICC સત્રમાં કોંગ્રેસ પાર્ટી તેના બંધારણમાં મહત્વપૂર્ણ સુધારા કરી શકે છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સત્રમાં એક ઠરાવ પસાર થઈ શકે છે, જે હેઠળ કોંગ્રેસ એક નવી…