ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં ચાર હજાર કાચાં પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું તળાવનો વિકાસ કરવામાં આવશે

–:કડક વ્યવસ્થા વચ્ચે મહાનગરપાલિકાએ 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખાલી કરાવ્યો:- અમદાવાદના ચંડોળા તળાવ કિનારે સ્થાયી થયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ માટેનું કેન્દ્ર બનેલા ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો અને દુકાનો તોડી…