શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની ચેતવણી: બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે ‘ઓપરેશન સિંદૂર જેવી’ કાર્યવાહી જરૂરી

વડોદરા: વડોદરામાં યોજાયેલા હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર વધતા અત્યાચાર અંગે ગંભીર નિવેદન આપ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા…

નીતિન ગડકરીની ચેતવણી: દિલ્હીની હવા હલાહલ જેવી, પરિવહન ક્ષેત્ર જવાબદાર

દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદૂષણની સ્થિતિ માત્ર સામાન્ય નાગરિકો માટે નહીં, પરંતુ સત્તાના શિખર પર બેઠેલા નેતાઓ માટે પણ ગંભીર ચિંતાનું કારણ બની રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ…

ટ્રમ્પની નજર ‘બરફના ટાપુ’ ગ્રીનલેન્ડ પર: રાષ્ટ્રીય સુરક્ષા માટે કેમ છે અનિવાર્ય?, જાણો શું છે મહત્વ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણની ઇચ્છા વ્યક્ત કરતા વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો તોફાન સર્જ્યો છે. ટ્રમ્પના મતે, ગ્રીનલેન્ડ માત્ર બરફથી ઢંકાયેલો ટાપુ નહીં પરંતુ અમેરિકાની…

દિલ્હી સરકારનો મોટો નિર્ણય : PUCC નહીં તો ઇંધણ નહીં, DTC સંભાળશે બસ વ્યવસ્થા

વધતા પ્રદૂષણ સામે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં દિલ્હી મંત્રીમંડળે પર્યાવરણીય સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે. આ પગલાંઓનો હેતુ દિલ્હીને સ્વચ્છ, સ્વસ્થ…

અરવલ્લી પર મોદી સરકારનો મહત્વનો નિર્ણય: નવા ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત

અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે તમામ રાજ્યોને સ્પષ્ટ સૂચના આપી છે કે હવે અરવલ્લી વિસ્તારમાં કોઈપણ નવા ખનન…

તુર્કીમાં મોટી વિમાન દુર્ઘટના: લિબિયાના લશ્કરી વડા સહિત સાત લોકોના મોત, વડા પ્રધાન દબેબેહે પુષ્ટિ આપી

તુર્કીમાં એક ગંભીર વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં લિબિયાના લશ્કરી વડા મુહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ સહિત કુલ સાત લોકોના મોત થયા છે. લિબિયાના વડા પ્રધાન અબ્દુલ-હામિદ દબેબેહે આ દુર્ઘટનાની સત્તાવાર…

બ્લુબર્ડ બ્લોક-2 મિશન: ઇસરોના ઐતિહાસિક લોન્ચ માટે કાઉન્ટડાઉન શરૂ, આજે કોમ્યુનિકેશન સેટેલાઇટ અવકાશમાં જશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા એક વધુ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મિશન માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઇસરો દ્વારા બ્લુબર્ડ બ્લોક-2 નામના યુએસ કોમ્યુનિકેશન સેટેલાઇટના લોન્ચ માટે 24 કલાકનું…

કચ્છમાં સગીર કિશોરી સાથે ગંભીર ગુનો: પાંચ યુવકો સામે પોક્સો હેઠળ કાર્યવાહી

કચ્છ જિલ્લાના ભુજ વિસ્તારમાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી 14 વર્ષની સગીર કિશોરી સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ…

વડોદરા: ભારત vs ન્યૂઝીલેન્ડ ODI, ટિકિટ બુકિંગ અંગે મહત્વપૂર્ણ સૂચના

વડોદરામાં આવેલ કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 11 જાન્યુઆરી 2026ના રોજ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ (ODI) મેચ રમાનાર છે. ટીમો અને ક્રિકેટ સ્ટાર્સ માટે ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.…

રાશિફળ/24 ડિસેમ્બર 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…