કપૂર પરિવારમાં મિલકત મહાયુદ્ધ: હાઈકોર્ટે પ્રિયા કપૂરના ફોન જપ્ત કરી ફોરેન્સિક તપાસના આદેશ આપ્યા
દિલ્હીના હાઈ-પ્રોફાઇલ કપૂર પરિવારના આંતરિક વિવાદમાં વધુ તીવ્રતા આવી છે. દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરની અબજોની મિલકતને લઈને ચાલી રહેલા આ જંગમાં દિલ્હી હાઈકોર્ટે પ્રિયા કપૂરને કડક નોટિસ ફટકારી છે. કોર્ટના…
વિયેતનામ શેરબજારમાં વિદેશી રોકાણકારો માટે ‘રેડ કાર્પેટ’, હવે સ્થાનિક એકાઉન્ટ વગર શેર ખરીદી શકાશે
એશિયાના ઝડપી વિકસતા અર્થતંત્રોમાંનું એક વિયેતનામ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ક્રાંતિકારી પગલાં ભરી રહ્યું છે. નાણા મંત્રાલયએ જાહેર કર્યું છે કે હવે વિદેશી રોકાણકારોને વિયેતનામની કંપનીઓના શેર ખરીદવા માટે સ્થાનિક…
UAEથી સોનું લાવતા મુસાફરો માટે ખુશખબર!, નવા બેગેજ નિયમોથી મળશે મોટો ફાયદો
ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કસ્ટમ્સ બેગેજ નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. 2 ફેબ્રુઆરી 2026 થી Baggage Rules, 2026 અને Customs Baggage Regulations, 2026 અમલમાં આવ્યા છે, જે ખાસ કરીને…
ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે લાંબી ટેલિફોનિક ચર્ચા, એપ્રિલમાં ટ્રમ્પ ચીનની મુલાકાતે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બુધવારે લાંબો અને સકારાત્મક ટેલિફોનિક વાર્તાલાપ થયો હતો. બંને નેતાઓ વચ્ચે વેપાર, સૈન્ય સંબંધો, તાઈવાન, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન જેવા…
ફિલિપાઇન્સમાં ભીષણ આગ: 1000 ઘરો બળીને રાખ,5000થી વધુ લોકો બેઘર
દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ શહેર નજીક આવેલા એક નાના ટાપુ પર મંગળવાર રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક આખી વસાહત નાશ પામી હતી. આગમાં અંદાજે 1000 ઘરો બળીને રાખ…
રાશિફળ/06 ફેબ્રુઆરી 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/06 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
અમદાવાદમાં શરૂ થશે ‘પ્રાકૃતિક કૃષિ માર્કેટ’: ખેડૂતોને મળશે નવી આવક, શહેરીજનોને રસાયણમુક્ત પેદાશો
અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કૃષિ વિભાગ હસ્તકના આત્મા, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, કૃષિ તેમજ બાગાયત વિભાગ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ જિલ્લામાં…
મિર્ઝાપુરના કાલીન ભૈયા અને ગુડ્ડૂ પંડિતની સિનેમાઘરોમાં એન્ટ્રી, જાણો ક્યારે મચશે ધમાલ
ભારતીય ડિજિટલ સ્પેસમાં ‘ભૌકાલ’ શબ્દને નવી ઓળખ આપનાર વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’એ હવે એક એવું ડગલું ભરી રહી છે, જેની કલ્પના કદાચ બહુ ઓછા લોકોએ કરી હશે. મિર્ઝાપુરની દુનિયા, તેના શક્તિશાળી…
















