મ્યાનમારમાં ભારતીય વાયુસેના પર સાયબર હુમલો, કોણ છે તેની પાછળ?

મ્યાનમારમાં રાહત કામગીરી માટે ગયેલા ભારતીય વાયુસેનાના વિમાનો પર એક અનોખા અને ખતરનાક સાયબર હુમલાનો સામનો કરવો પડ્યો. માહિતી અનુસાર, જ્યારે વિમાનો મ્યાનમારના હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરી રહ્યા હતા, ત્યારે…