યુપીના શ્રાવસ્તીમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોત, વિસ્તારમાં દહેશત

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં શુક્રવારે સવારે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. લિયાકત પુરવા ગામમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત અને સનસનાટી ફેલાઈ…

બિહારમાં NDAની ઐતિહાસિક જીત, PM મોદીએ કહ્યું-મહિલા અને યુથ એ જ નવો MY ફોર્મ્યુલા

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ઐતિહાસિક બહુમતીની તરફ આગળ વધી રહ્યું છે. આ પરિણામો બાદ સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. નવી…

બિહાર વિધાનસભા ચૂંટણી 2025: વિધાનસભામાં બહુમતી માટે કેટલી બેઠકો જરૂરી?, જાણો ગણિત

બિહાર વિધાનસભાની ચૂંટણી 2025 માટે મતગણતરી ચાલુ છે, અને રાજ્યમાં કોણ સરકાર બનાવશે તે આજે સ્પષ્ટ થશે. બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠકોએ ચૂંટણી માટે ભાગ લીધો હતો, જે બે તબક્કામાં…

બિહાર ચૂંટણી 2025: EVM ગણતરી ચાલુ, શરૂઆતના વલણોમાં NDA આગળ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોની ગણતરી ચાલુ છે. હાલના વલણો દર્શાવે છે કે NDA પાર્ટીઓ પૂર્વગણતરીમાં આગળ છે, જ્યારે મહાગઠબંધન માટે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. બેઠકો પર હાલનું…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ મુખ્ય આરોપી ઉમર નબીનું ઘર ઉડાવી દીધું, જાણો વિગત

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં મુખ્ય આરોપી ગણાતા ડૉ. ઉમર નબીના જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા ઘર પર સુરક્ષા દળોએ ગઈકાલે…

Bihar: પરિણામો પહેલા નીતિશ કુમારે નેહરુને કર્યા યાદ, RJDએ જાણો શું કહ્યું

આજે બિહારની ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ દરમિયાન, મત ગણતરી પહેલા, આરજેડી નેતા મનોજ ઝાએ જીતનો દાવો કર્યો છે. તેમણે બધા એક્ઝિટ પોલ્સને ફગાવી દેતા કહ્યું, “આ બધું મૂડીનો ખેલ…

Children’s Day 2025 : બાળ દિવસ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ, મહત્વ અને 2025ની થીમ

ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ (Children’s Day) ઉજવવામાં આવે છે. બાળકોના શિક્ષણ, અધિકારો, સુરક્ષા અને ભવિષ્યના નિર્માણના મહત્વને ઉજાગર કરવાનો આ દિવસ એક રાષ્ટ્રીય અવસર તરીકે મનાવવામાં…

દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ: એન્જિનિયરથી ડૉક્ટર અને મૌલવી સુધી, વ્યાવસાયિકોની આડમાં આતંકવાદી કાવતરું

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સામે સોમવાર, 10 નવેમ્બરના રોજ I-20 કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં દસ લોકોના મૃત્યુ અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે વિસ્ફોટ કરનાર કાર…

અલ-ફલાહ યુનિવર્સિટી સામે સરકારની મોટી કાર્યવાહી: સભ્યપદ રદ, તપાસ એજન્સીઓ સક્રિય

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ તપાસ એજન્સીઓની કાર્યવાહી સતત તેજ બની રહી છે. આ કડીમાં હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી સામે કેન્દ્ર અને રાજ્ય સ્તરે મોટી…

પુણેમાં ભીષણ અકસ્માત: નવલે બ્રિજ પર કન્ટેનર ટ્રકનો કહેર, 6નાં કરુણ મોત

પુણે-બેંગલુરુ હાઇવે પર આવેલા નવલે બ્રિજ પાસે ગુરુવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં એક બેકાબૂ કન્ટેનર ટ્રકે અનેક વાહનોને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં છ લોકોના મોત…