બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર, જાણો કેટલા તબક્કામાં થશે મતદાન અને ક્યારે જાહેર થશે પરિણામ

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી કે બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે…

બિહારની જનતાનો જાણો કેવો છે મિજાજ, પાછલી ચૂંટણીઓનો ટ્રેન્ડ શું કહે છે?

ચૂંટણી પંચ 6 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. તારીખો જાહેર થાય તે પહેલાં,…

વકીલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો કર્યો પ્રયાસ, જાણો શું છે મામલો

આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈની સામે એક વકીલે કોર્ટમાં હંગામો કરવાનો પ્રયાસ કર્યો. એવો આરોપ છે કે વકીલે CJI પર જૂતું ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટના પછી…

Odisha : હિંસા બાદ કટકમાં 36 કલાકનો કર્ફ્યુ, ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ; જાણો શું છે મામલો

ઓડિશાના કટકમાં દુર્ગા પૂજા મૂર્તિઓના વિસર્જન દરમિયાન થયેલી હિંસક અથડામણ બાદ, અધિકારીઓએ 36 કલાકનો કર્ફ્યુ લાદ્યો છે. આ કર્ફ્યુ 6 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યાથી 7 ઓક્ટોબરના રોજ સવારે 10…

બિહાર ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, ચૂંટણી પંચની સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ

ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે સાંજે 4 વાગ્યે એક પત્રકાર પરિષદમાં બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખો અને સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરશે. બિહારમાં મતદાન બે તબક્કામાં થવાની ધારણા છે. દરમિયાન,…

જયપુરની SMS હોસ્પિટલમાં લાગી ભયંકર આગ, ICUમાં 7 દર્દીઓના મોત; CM ભજન લાલ ઘટનાસ્થળે પહોંચ્યા

જયપુરની સવાઈ માન સિંહ (SMS) હોસ્પિટલમાં ભયંકર ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં આગ લાગવાથી સાત દર્દીઓના મોત થયા. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટના ટ્રોમા સેન્ટરના બીજા…

કટકમાં VHPની રેલી દરમિયાન ભીષણ અથડામણ : DSP સહિત 7 પોલીસકર્મીઓ ઘાયલ, ઈન્ટરનેટ સેવાઓ બંધ

રવિવારે ઓડિશાના કટક શહેરના દરગાહ બજાર વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ સર્જાઈ હતી. આ તોફાની સંઘર્ષમાં DSP તેમજ છ અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા…

વૈષ્ણોદેવી દર્શન માટે જનાર ભક્તો માટે મહત્વપૂર્ણ સમાચાર, યાત્રા 7 ઑક્ટોબર સુધી સ્થગિત

જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનના કારણે માતા વૈષ્ણોદેવીની યાત્રા તાત્કાલિક અસરથી 7 ઑક્ટોબર 2025 સુધી માટે સ્થગિત કરવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ (SMVDSB) દ્વારા આ નિર્ણય લેવામાં…

પાકિસ્તાની રક્ષામંત્રીએ ફરી ભારત વિરુદ્ધ આપ્યું નિવેદન, કહ્યું- “એક રૂમ પર કબજો કર્યો છે, પાછો લેવો પડશે”

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ દ્વારા ભારત વિરુદ્ધ ફરીવાર ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે ભારતને ચેતવણી આપી કે “આ વખતે ભારત તેના જ વિમાનોના કાટમાળ નીચે દટાઈ જશે.” તેમનું…

મોહન ભાગવતનું નિવેદન: “ઘરના એક રૂમ પર કબજો કરી લીધો છે, તેને પાછો લેવો પડશે”

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સર સંઘચાલક મોહન ભાગવતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે PoKને ભારતના ઘરના એક “રૂમ” તરીકે સંબોધતા જણાવ્યું કે કોઈએ…