નવનીત બાલધીયા કેસમાં SITની મોટી કાર્યવાહી, 8 આરોપીઓના વધુ રિમાન્ડની કરાઈ માંગ

ભાવનગરના બગદાણા વિસ્તારમાં થયેલા નવનીત બાલધીયા પર હુમલા કેસમાં ખાસ તપાસ ટીમ SIT દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહુવા કોર્ટમાં SIT ટીમે 8 આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરી હતી.…

સુરતમાં ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની ફરી ધરપકડ, જાણો શું છે મામલો

સુરતમાં ડ્રગ્સના કાળા કારોબારમાં સક્રિય માનવામાં આવતા કુખ્યાત શિવા ઝાલાને ફરી જેલમાં ભેગો કરવામાં આવ્યો છે. તાજેતરમાં કોર્ટ દ્વારા તે વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ…

ગાંધીનગર જિલ્લામાં ટાઈફોઈડના વધતા કેસ વચ્ચે કોંગો ફિવરનો પ્રથમ કેસ નોંધાયો, જાણો વિગત

ગાંધીનગર જિલ્લામાં ટાઈફોઈડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તે વચ્ચે હવે કોંગો ફિવરનો પહેલો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. પિંડારડા ગામમાં કોંગો ફિવર પોઝિટિવ આવેલા…

દુનિયાના 5 સૌથી ધનિક બાબાઓ: રામદેવથી સદગુરુ સુધી, કરોડોમાં છે સંપત્તિ

આધ્યાત્મિક ગુરુઓની કરોડોની દુનિયા! બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ, શ્રી શ્રી રવિશંકર, સદગુરુ જગ્ગી વાસુદેવ અને આસારામ બાપુ— જાણો કોણ પાસે કેટલી સંપત્તિ અને કેવી રીતે થાય છે આવક. દુનિયાના 5…

કોલકાતામાં જ્યાં EDની રેડ થઈ ત્યાં મમતા બેનર્જી પહોંચ્યા, નારાજગી વ્યક્ત કરતાં કહ્યું – TMCના દસ્તાવેજો ઉઠાવી ગયા

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે ED દ્વારા તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના મહત્વના દસ્તાવેજો અને…

DRIએ સોનાની દાણચોરીની સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો, 40 કરોડનું સોનું અને 2.9 કરોડ રોકડ જપ્ત

અમદાવાદમાં સોનાની દાણચોરીની આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા દિલ્હી અને અગરતલામાં સમકક્ષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 29.2 કિલો વિદેશી મૂળનું સોનું અને…

મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા અંતે ઝડપાયો, જાણો વિગત

લાંબા સમયથી પોલીસને હાથતાળી આપતો જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા આખરે ઝડપાયો છે. ગુજસીટોક સહિતના અનેક ગંભીર ગુનામાં ફરાર રહેલા ધીરેન કારિયાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેર શહેરમાંથી ઝડપી…

ગાંધીનગરમાં મેટ્રોનો નવો ફેઝ શરૂ : 12 જાન્યુઆરીએ મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાનો લોકાર્પણ

ગાંધીનગરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવતા મેટ્રો સેવાનો એક વધુ મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનું…

Gandhinagar : મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને યોજાઈ રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિની પ્રથમ બેઠક ; જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને ‘રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ’ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી “વસ્તી ગણતરી-2027”ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા…

PM મોદી સોમનાથ મુલાકાત: યાત્રા અને રોડ-શો સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10 અને 11 જાન્યુઆરીનાં રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર છે. 2 દિવસીય પ્રવાસને લઈ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.…