સલમાન ખાને લગ્ન કેમ ન કર્યા? પિતાએ કહ્યું કે આ વિશેષતા શોધવાથી અભિનેતા નિરાશ થઈ જાય
સલમાન ખાન એક એવું નામ છે જે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક ફિલ્મોને લઈને, ક્યારેક વિવાદોને લઈને અને ક્યારેક તેમની સુરક્ષા પણ મોટો મુદ્દો બની જાય છે. આ બધા સિવાય એક પ્રશ્ન જેનો જવાબ તેના ચાહકો અને પરિવારજનો શોધી રહ્યા છે તે છે લગ્ન. યુવાનીથી લઈને આજ સુધી ભાઈજાનના જીવનમાં ઘણી છોકરીઓ આવી અને તેને સાચો પ્રેમ થયો, પરંતુ વાત લગ્ન સુધી પહોંચી શકી નહીં. -> સલમાન ખાને લગ્ન કેમ ન કર્યા? :- સલમાન ખાન તેના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે. તેમના પિતા ઘણીવાર તેમના પુત્રના જીવન સાથે જોડાયેલી વાતો શેર કરે છે. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સલીમ ખાન જણાવી રહ્યા છે કે સલમાનના લગ્ન આજ સુધી…
શું રામ ચરણનું ગેમ ચેન્જર પુષ્પા 2ને નષ્ટ કરી શકશે?, એડવાન્સ બુકિંગની કમાણી માટે આટલા કરોડોનો આંક બનાવશે
10 જાન્યુઆરીએ સાઉથના સુપરસ્ટાર રામ ચરણની ફિલ્મ ગેમ ચેન્જર વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. રામ ડિરેક્ટર એસએસ રાજામૌલીની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ RRRના 2 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહ્યો છે.આવી સ્થિતિમાં ચાહકો ગેમ ચેન્જરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગેમ ચેન્જરનું એડવાન્સ બુકિંગ પણ મંગળવારથી શરૂ થઈ ગયું છે અને ફિલ્મે શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના કારણે આ ફિલ્મે રિલીઝ પહેલા જ આટલો બિઝનેસ કર્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રામ ચરણની આ ફિલ્મ પુષ્પા 2ને ટક્કર આપી શકે છે. -> એડવાન્સ બુકિંગ કલેક્શન ગેમ ચેન્જરે અજાયબીઓ કરી :- 7 જાન્યુઆરીના રોજ, નિર્માતાઓએ ભારતમાં ગેમ ચેન્જરની એડવાન્સ બુકિંગ વિન્ડો ખોલી અને પહેલા જ દિવસે ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ગેમ…
રામાયણઃ ધ લિજેન્ડ ઑફ પ્રિન્સ રામને આખરે મળી નવી રિલીઝ ડેટ, 32 વર્ષ પછી સિનેમાઘરોમાં રિલીઝ થશે
ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામા એ 1993ની જાપાનીઝ-ભારતીય એનીમે ફિલ્મ છે. આખરે આ ફિલ્મને ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ ડેટ મળી ગઈ છે. આ એનિમેટેડ ફિલ્મ અગાઉ 18 ઓક્ટોબર, 2024ના રોજ 4K ફોર્મેટમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે તે 24 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થશે. -> ફિલ્મને આટલી લોકપ્રિયતા કેવી રીતે મળી? :- તે મૂળ અંગ્રેજી સંસ્કરણની સાથે નવા ડબ્સ સાથે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. રામાયણઃ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામનું સમગ્ર ભારતમાં ગીક પિક્ચર્સ ઈન્ડિયા, એએ ફિલ્મ્સ અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા વિતરણ કરવામાં આવે છે. ‘રામાયણઃ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામા’ ભારતમાં 1993માં 24મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં પ્રદર્શિત કરવામાં આવી હતી, પરંતુ થિયેટરોમાં રિલીઝ થઈ ન હતી. આ પછી, તે વર્ષ 2000 માં…
ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પતંગ ઉડાવતા દોરી 25000 વોલ્ટના વાયરમાં ફસાતા બાળકોનું મોત
B INDIA વડોદરા વિભાગના રેલ્વે ડિવિઝનના સુરત, વડોદરા, ગેરતપુર, ગોધરા, આણંદ, વિશ્વામિત્રી, એકતાનગર, ભરૂચ, દહેજ, ડભોઇ, અલીરાજપુર, જોબાટ નડિયાદ, મોડાસા તથા ખંભાત રેલ્વે લાઈન ઉપર 25000 વોલ્ટના ચાલું-જીવતા ઇલેક્ટ્રીક વાયર લગા લગાવેલા હોવાથી જો આ તારમાં ફસાયેલા પતંગ-દોરા કાઢવાની કોશિશ કરવામાં આવશે તો તેમ કરતા માનવ જિંદગીનું જોખમ થાય છે. તેમજ પતંગો અને દોરા કાઢવાની કોશિશ કરવાથી 25000 વોલ્ટનો તાર પણ તૂટી શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિથી માનવ જિંદગીને ખતરો રહે છે. –>ત્યારે સુરતમાં પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત:- ઉત્તરાયણ પહેલા જ દુર્ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ધાબા પર પતંગ ઉડાવી રહેલા બાળકને વીજ કરંટ લાગતા તેનું મોત, પરિવારમાં શોકનો માહોલ ફેલાયો. સુરતના સચીન GIDC વિસ્તારમાં 13…
‘ડોક્ટર 365 બોલિવૂડ મહા આરોગ્ય શિબિર’ ની જાહેરાત, 19 જાન્યુઆરીએ આરોગ્ય શિબિર યોજાશે
‘ડોક્ટર ૩૬૫ બોલીવુડ મહા આરોગ્ય શિબિર’ ની જાહેરાત, ૧૯ જાન્યુઆરીએ આરોગ્ય શિબિર યોજાશે. ડોક્ટર ૩૬૫, ચેરમેન ડૉ. ધર્મેન્દ્ર કુમાર અને અભિનેતા-નિર્માતા-નિર્દેશક ધીરજ કુમારના નેતૃત્વમાં, ૧૯ જાન્યુઆરીએ ચિત્રકૂટ ગ્રાઉન્ડ, અંધેરી વેસ્ટ, મુંબઈ ખાતે ‘ડોક્ટર ૩૬૫ બોલીવુડ મહા આરોગ્ય શિબિર’ ની ચોથી આવૃત્તિનું આયોજન કરવા માટે તૈયાર છે. મફત તબીબી સહાય માટે પ્રખ્યાત આ વાર્ષિક આરોગ્ય શિબિર વર્ષોથી હજારો વ્યક્તિઓ માટે વરદાન રહ્યું છે. જુહુ જીમખાના ખાતે યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં પૂનમ ધિલ્લોન, દીપક પરાશર, વિંદુ દારા સિંહ, આધ્યાત્મિક નેતા સદ્ગુરુ દયાલ, સંગીતકાર દિલીપ સેન, ગાયિકા મધુશ્રી અને બ્રાઇટ આઉટડોર મીડિયાના ડૉ. યોગેશ લાખાણી સહિત બોલીવુડની અગ્રણી હસ્તીઓએ ભાગ લીધો હતો. મહેન્દ્ર પોદ્દાર, અમિત દોશી, હરીશ ચોક્સી, ચેતન દેસાઈ, દલજીત કૌર, સંગીતા તિવારી અને…
લીંબડી: મુસ્લિમ ભાઈ-બહેનોમાં ઉર્ષની ઉજવણી
B INDIA : સુરેન્દ્રનગર લીંબડી શહેરમાંથી મુસ્લિમ ભાઈ-બહેનો ભડીયાદપીરમાં ઉર્ષ ઉજવણી ભાગ રૂપે દરગાહે માટે પગપાળાથી જવા રવાના થયેલ. જ્યારે વઢવાણ, ધ્રાંગધ્રા, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ તમામ મુસ્લિમ સમાજ ના બિરાદરો દ્વારા ભાઈ બહેનો ભડીયાદ પીર ની દરગાહ ખાતે કોમી એકતા પ્રતિક સમાન હજરત શહીદ મેહમુદ શા બુખારી નાં ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.. ત્યારે ધંધુકા ખાતે નાં ભડીયાદ પીર ઉર્ષ માં જવા માટે તો હળવદ, વઢવાણ, સુરેન્દ્રનગર, મોરબી, ધ્રાંગધ્રાનાં મુસ્લિમ સમાજના ભાઈ ઓ તેમજ બહેનો પગપાળા ચાલી ને લીંબડી ખાતે રાતના સમયે આવી પહોંચેલ અને લીંબડી મુસ્લિમ સમાજ કમિટી દ્વારા ફૂલહાર થી સ્વાગત કરવામાં આવેલ હતું તેમજ તેમના દ્વારા ભોજન, ઠંડા પાણી, શરબત પીરસવામાં આવેલ હતું. જ્યારે લીંબડી શહેર મુસ્લિમ સમાજ ના…
અરવલ્લીઃમોડાસા ખાતે મહાકુંભ કેલેન્ડર 2025 નું વિમોચન કરવામાં આવ્યું
B INDIA ARVALLI : અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહાકુંભ 2025 ના કેલેન્ડર નું વિમોચન કરવામાં કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ સહમંત્રી જયંતીભાઈ પટેલ અને અઘ્યક્ષ રામભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે મહાકુંભ એ હિન્દુઓની આસ્થાનું મહાપર્વ છે. જેમાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના માર્ગદર્શનથી રોજ 8000 યાત્રિકોને રહેવાની સગવડ, 15 જગ્યાએ ભોજનના ટેન્ટ, રાત દિવસ 24 કલાક ગરમ ચા, દવાઓ , 500 જગ્યાએ મોબાઇલ ચાર્જીંગ, ગરમ પાણી, મેડિકલ કેમ્પ, ઠંડીથી રક્ષણ માટે ધાબળા બેંકની વ્યવસ્થા કરેલ છે. જે ભાઈ બહેનોને જવું હોય તો hinduhelp line.in પર રજી્ટ્રેશન કરવાનું રહેશે, વધુ માહિતી માટે મહાકુંભ કેલેન્ડર સંકલન સમિતિમાં નામ છે આ કાર્યક્રમમાં સચીનસિંહ પુવાર, પ્રિયાંકભાઇ પોકાર ,હિતેશભાઈ જોશી વગેરે ઉપસ્થીત રહ્યા હતા આ તમામ સેવાઓ…
માળીયા હાટીનામાં પોષણ ઉત્સવની ઉજવણી
B INDIA માળીયા હાટીના :- માળીયા હાટીના તાલુકાનો પોષણ ઉત્સવ: માળીયા હાટીના તાલુકામાં પોષણ અભિયાન અંતર્ગત વિશેષ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. –>વાનગી હરીફાઈ યોજાઈ:- માળીયા હાટીના તાલુકાનો પોષણ ઉત્સવ: માળીયા હાટીના તાલુકામાં પોષણ અભિયાન અંતર્ગત વિશેષ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાનગી હરીફાઈનો કાર્યક્રમ યોજાયો હતો. અન્ન માથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઇ ઠુંબર , P.O વાત્સલાબેન દવે, CDPO સોનલ ડોબરીયા ,THO આભા મલ્હોત્રા, સરપંચ જીતુ સિસોદિયા તેમજ વિવિધ આગેવાનો, અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓએ ઉત્સાહભર્યા ભાગ લીધો હતો. માળીયાહાટીના ના અમરાપુર ગામે આઈ સી ડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાયન અને મિલર…
બાળ વાનગી મેળો, સોખડા અનુપમ પ્રાથમિક શાળામાં વાનગી મેળાનું આયોજન
B INDIA મહેસાણા :- વિજાપુર તાલુકાના સોખડા અનુપમ પ્રાથમિક શાળા માં જીવન કૌશલ્ય અંતર્ગત ‘સ્વાદિષ્ટ વાનગી’ મેળા’આયોજન કરવામાં આવ્યું. આ વાનગી મેળામાં ધોરણ 1 થી 7 ના બાળકો દ્વારા જુદી જુદી વાનગીના સ્ટોલ બનાવવામાં આવ્યુ હતું જે આચાર્યશ્રી જયેશભાઈ ના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું. સ્કૂલના શિક્ષક ગણ નીપાબેન શિલ્પાબેન, ધ્રુવીકાબેન ,લાલજીભાઈ તેમજ અંકિતભાઈ બાળકો સાથે અલગ અલગ વાનગીના કાઉન્ટર ઉપર હાજરી આપી બાળકોને વાનગી બનાવવાની તેમજ વેચાણ કરવાની સમજ આપી હતી . તેમજ ગ્રામજનો વડીલો બહેનો અને નાના ભૂલકાઓ એ આ વાનગી મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને ગામના યુવાનોએ આ વાનગી મેળામાં બાળકોને સહકાર આપી પ્રોત્સાહિત કર્યા હતા બાળકોએ વાનગી મેળામો ચટપટી ભેળ પાણીપુરી લાઈવ ગોટા…
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં TMC અને SP આમ આદમી પાર્ટીની સાથે, આપ્યો ખુલ્લો સપોર્ટ
દિલ્હી વિધાનસભાચૂંટણીમાં TMC સુપ્રીમો મમતા બેનર્જી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આમ આદમી પાર્ટીના સમર્થનમાં છે.. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં ભાજપનો સફાયો કરી દેશે -> TMCએ દિલ્હીમાં AAPને સમર્થન આપ્યું :- ટીએમસી નેતા કુણાલ ઘોષે કહ્યું કે અમને આશા છે કે દિલ્હીમાં ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર આવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થઈ જશે. -> અખિલેશે કહ્યું માત્ર AAP જ ભાજપને હરાવી શકે છે :- આ પહેલા મંગળવારે સપા સુપ્રીમો અખિલેશ યાદવે પણ આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આમ આદમી પાર્ટીના…
















