ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સરકારનો નિર્ણય, 15 મે સુધી સામાન્ય ફ્લાઇટ્સ માટે 24 એરપોર્ટ બંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, કેન્દ્ર સરકારે 15 મેના રોજ સવારે 5:20 વાગ્યા સુધી દેશના 24 એરપોર્ટ નાગરિક ફ્લાઇટ્સ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ 10…
પાકિસ્તાને ભારત પર હુમલો કરવા ઉપયોગ કર્યા આ શસ્ત્રો, વિદેશ મંત્રાલયની બ્રીફિંગમાં થયો મોટો ખુલાસો
ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન દ્વારા ગઈકાલે રાત્રે અનેક શહેરોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાઓ વિશે વિગતવાર માહિતી આપી. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભારતીય સેનાના…
સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તોડનારની ખેર નથી… કડક કાર્યવાહી કરવા હર્ષ સંઘવીની સૂચના
ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે,. આ દરમિયાન ગુજરાતમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં…
યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ફ્યુઅલના સ્ટોકની સ્થિતિ શું છે? જાણો શું કહ્યું તેલ કંપનીઓએ
ભારતની સૌથી મોટી તેલ કંપની, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ LPG ની પૂરતી ઉપલબ્ધતા છે. આવી સ્થિતિમાં, લોકોએ ગભરાવાની કોઈ…
21 વર્ષથી ફરાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, હત્યાના ગુનામાં ગયો હતો જેલમાં
ઇમરાન કુરૈશી, અમદાવાદ/ અમદાવાદ પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. 21 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર થયેલ પાકા…
રાશિફળ/09 મે 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
પંચાંગ :09 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
લાલુ યાદવની વધી મુશ્કેલી, રાષ્ટ્રપતિએ લોન્ડરિંગનો કેસ દાખલ કરવા આપી મંજૂરી
લેન્ડ ફોર જોબ કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નોકરી માટે જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી કરવા માટે…
IPL 2025: અરુણ ધુમલની સ્પષ્ટતા આવી સામે, કહ્યું – IPL ચાલુ રહેશે
આઈપીએલ 2025 પર એક મોટો સવાલ ઊભો થયો હતો, ગુરુવારના રોજ, ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની IPL મેચ મોખરે આવી હતી, જ્યાં સુરક્ષા કારણે મેચ અધવચ્ચે જ રદ…
યુદ્ધની સ્થિતિ વચ્ચે પાડોશી દેશ આવ્યો ભારતના સમર્થનમા, આપ્યું આ મોટું નિવેદન
ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલો કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ, પંજાબ અને રાજસ્થાન રાજ્યો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાની શહેરો પર મિસાઇલ હુમલા…















