પંચાંગ /17 નવેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
પાકિસ્તાન : લાહોર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ફરી એકવાર સામેલ, AQI 577 ના “ખતરનાક” સ્તર પર…
પંજાબ પ્રાંતની રાજધાની લાહોર ફરી એકવાર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સ્થાન મેળવ્યું છે. IQAir ના હવા ગુણવત્તા ડેટા અનુસાર, રવિવારે વહેલી સવારે લાહોરનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 577 ના “ખતરનાક”…
PM કિસાન સન્માન નિધિનો 21માં હપ્તાને લઇ ખુશ ખબર, 19 નવેમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000
દેશના કરોડો ખેડૂતો માટે રાહતભર્યો સમાચાર બહાર આવ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે PM કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 21મો હપ્તો આવતી 19 નવેમ્બરે પાત્રતા ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં…
અમદાવાદ : ભુવલડી પાસે બેફામ રફ્તારનો કહેર, સગીર નબીરાની બેદરકારીથી ગર્ભવતી શ્રમિકાનું મોત
અમદાવાદ શહેરના ભુવલડી નજીક આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભુવલડીથી ઝાણુ ગામ તરફ જતા રસ્તા પર કામ કરી રહેલા શ્રમિકોને સગીર નબીરાની બેફામ કાર રફ્તારે કુચડી નાખ્યા…
G7 બેઠકમાં જયશંકરે ગુટેરેસ સાથે નોંધાવી મહત્વપૂર્ણ ચર્ચા, વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતની ભૂમિકા પર ભાર
G7 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ, પ્રદેશીય તણાવ અને બહુપક્ષીય વ્યવસ્થામાં ભારતની ભૂમિકા અંગે…
અમદાવાદ: નિરમા યુનિવર્સિટીના કર્મચારી પર 5 કરોડની ઉચાપતનો આરોપ
અમદાવાદની નિરમા યુનિવર્સિટીના એક કર્મચારીએ 5 કરોડ રૂપિયાનું ઉચાપત કર્યાનું ખુલાસો થયો છે. કર્મચારે યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને અન્ય સંબંધીના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. યુનિવર્સિટીના પ્રોફેસરે…
વડોદરા: ચૂંટણી પંચની SIR કામગીરીને લઈને શિક્ષકોમાં કચવાટ, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
ચૂંટણી પંચની SIR (Systematic Inspection Report) કામગીરીને કારણે વડોદરાના શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહી છે. ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. શિક્ષકોની રજૂઆત મુજબ, BLO…
પાકિસ્તાન : હૈદરાબાદમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6ના મોત અને 23 ઘાયલ
હૈદરાબાદના લતિફાબાદ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મોડી રાતે જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 6 લોકોના કરૂણ મોત થયા અને 23 ઘાયલ થયા છે. આ ફેક્ટરી લઘારી ગોથ નદીના કિનારે…
રાશિફળ/16 નવેમ્બર 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/16 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
















