ગાંધીનગર: સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે હર્ષ સંઘવીએ બોલાવી મહત્વની બેઠક, જાણો રાજ્યની શું છે સ્થિતિ

ભારત પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓ હાઇ એલર્ટ પર છે. આ દરમિયાન પાકિસ્તાને ભુજ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ હજુ પણ પાકિસ્તાન સરહદી વિસ્તારમાં હુલો…

સ્પાઇસજેટ અને ઇન્ડિગો તરફથી મુસાફરો માટે મહત્વપૂર્ણ એડવાઇઝરી, 3 કલાક પહેલા પહોંચવાની અપીલ

દેશમાં વધતી સુરક્ષા ચિંતાઓને પગલે સ્પાઇસજેટ અને ઇન્ડિગોએ તેમના યાત્રીઓ માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. બંને એરલાઇન્સે ટ્વિટ કરીને મુસાફરોને આગાહીને રૂપે સૂચવ્યું છે કે એરપોર્ટ પર કડક…

ધર્મશાલામાં IPL મેચ કરાઇ રદ, ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે લેવાયો નિર્ણય

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ ભારત-પાકિસ્તાન તણાવને કારણે રદ કરવામાં આવી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ 8 મે (બુધવાર)…

પાકિસ્તાને કર્યો જમ્મુ એરપોર્ટ પર હુમલાનો પ્રયાસ, ભારતની S-400 એ 8 મિસાઇલો તોડી

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ અને પઠાણકોટ સહિત અનેક શહેરો પર મિસાઇલોથી હુમલો કર્યો. જોકે, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 એ મિસાઇલોને…

પાકિસ્તાન મૂળની વેબ સિરીઝ, ફિલ્મો અને પોડકાસ્ટના સ્ટ્રીમિંગ પર ભારતે મૂક્યો પ્રતિબંધ, જાણો કોને થશે અસર

ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન ભારતની કાર્યવાહી ફક્ત લશ્કરી પૂરતી સીમિત નથી રહી. પરંતુ તમામ પાસાઓ પર પાકિસ્તાનને અસરકર્તા નિર્ણયો ભારત લઈ રહ્યું છે.…

વિદેશ સચિવે તસવીરો બતાવીને પાકિસ્તાનનો કર્યો પર્દાફાશ, જાણો પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ ચાલુ છે. આ દરમિયાન, વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ભારત દ્વારા…

ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી, કહ્યું લાહોર છોડો

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. અમેરિકાએ તેના નાગરિકો અને દૂતાવાસના અધિકારીઓ માટે એક એડવાઇઝરી પણ જારી કરી છે. તેમણે અમેરિકન લોકોને લાહોર છોડી દેવાની અપીલ કરી છે. ઉપરાંત,…

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટથી 90 ફ્લાઇટ્સ રદ, દેશના આ એરપોર્ટ પણ થયા બંધ

ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. દરમિયાન, દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઘણી ફ્લાઇટ્સ…

ભારતે પાકિસ્તાનને આપ્યો મોટો ફટકો, હવાઈ ડિફેન્સ સિસ્ટમનો કાઢ્યો કચ્ચરઘાણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવના અહેવાલો આવી રહ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાન પર હવાઈ હુમલા કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી, પાકિસ્તાન સતત બદલો લેવાની વાત કરી રહ્યું છે.…

પાકિસ્તાને ભુજ સહિત આ 15 શહેર પર કર્યો હુમલાનો પ્રયાસ, સંરક્ષણ મંત્રાલયનું મોટું નિવેદન

ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા છે. એકસાથે 9 લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓમાં છુપાયેલા લગભગ 90 આતંકવાદીઓ માર્યા ગયા હતા.…