પ્રયાગરાજના સંગમમાં પ્રદૂષિત પાણીના મુદ્દા પર NGTએ યૂપી સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી

પ્રયાગરાજના સંગમમાં પ્રદૂષિત પાણીના મુદ્દા પર આજે NGTમાં સુનાવણી યોજાઈ હતી. NGT એ આ મામલે પ્રશ્નો ઉઠાવ્યા અને યુપી સરકાર પર નારાજગી પણ વ્યક્ત કરી. તે જ સમયે, યુપી સરકારે…