થરૂરને વિદેશ મંત્રી બનવાની મહત્વાકાંક્ષા છે ? કોંગ્રેસના વરિષ્ઠ નેતા લગાવ્યો ગંભીર આરોપ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યર હવે પોતાના જ પક્ષના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમણે તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર, વરિષ્ઠ નેતાઓ પવન ખેરા અને જયરામ રમેશનું નામ લીધું…
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના પુત્ર ઇશાનને ગુમાવવી પડી નોકરી, વ્યક્ત કર્યું પોતાનું દુઃખ
કોંગ્રેસ સાંસદ શશી થરૂરના પુત્ર ઇશાન થરૂરે નોકરી ગુમાવી દીધી છે. અહેવાલો અનુસાર, અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે તેના ત્રીજા ભાગના કર્મચારીઓની છટણી કરી છે. વધુમાં, અખબારે તેના રમતગમત વિભાગ અને…
‘નારાજગી’ ની ચર્ચાઓ વચ્ચે થરૂરે ખડગે અને રાહુલ સાથે કરી મુલાકાત, આપ્યું આ મોટું નિવેદન
કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેના મતભેદો વચ્ચે, શશિ થરૂરે ગુરુવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. ત્રણેય નેતાઓ વચ્ચેની મુલાકાત સંસદ ભવનમાં ખડગેના કાર્યાલયમાં…
શશિ થરૂર લાંબા સમય બાદ બોલ્યા કોંગ્રેસના સૂરમાં, મનરેગા મામલે જાણો શું કહ્યું
મનરેગાની અનેક જોગવાઈઓમાં સુધારો કરવા માટે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં તેનું નામ બદલવાનો પણ સમાવેશ થાય છે. આ બિલમાં મનરેગાને હવે ‘વિકસિત ભારત – જી રામ…
શશિ થરૂર નવા-જૂની કરવાના મૂડમાં ! સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં રહ્યા ગેરહાજર
કોંગ્રેસ અને શશિ થરૂરના સંબંધો છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન શશિ થરૂર સતત ત્રીજી વખત પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શુક્રવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની એક…
પુતિન માટેના ડિનર મામલે શશી થરૂરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં આયોજિત ડિનરને લઈ કહ્યું કે જો વિપક્ષી નેતાઓ હાજર હોત તો સારું થાત. તેમણે કહ્યું કે તેઓ સંસદની વિદેશ બાબતો સમિતિના…
સંસદની સ્થાયી સમિતિના કાર્યકાળ મામલે મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, થરૂરને થશે મોટો ફાયદો
સંસદીય સ્થાયી સમિતિઓનો કાર્યકાળ એક વર્ષથી વધારીને બે વર્ષ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલાનો હેતુ સમિતિઓને વધુ સાતત્ય અને બિલો, અહેવાલો અને નીતિગત બાબતોની ઊંડાણપૂર્વક…
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામને લઈ રાજકારણ શરૂ ! જાણો શું કહ્યું કોંગ્રેસે
‘ઓપરેશન સિંદૂર’ માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામના સમાવેશને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તાજેતરનો રાજકીય વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે શશિ થરૂરનું નામ લીધા વિના તેમના…
શશી થરૂરને હવે પોતાની ભૂલ સમજાઇ, રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણની કરી હતી આલોચના
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતની તટસ્થ નીતિ સામેના તેમના અગાઉના વાંધાના સંદર્ભમાં હવે નવી પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્વીકાર્યું કે ભારતની નીતિ પર તેમની અગાઉની ટીકા ખોટી…















