ઘરગથ્થુ ઉપચારઃ શરદી અને ખાંસી ઘટાડવા માટે શેકેલા આદુ સાથે મધનું સેવન કરો

શરદી અને ઉધરસની સિઝન આવતા જ આપણે બધા કોઈ એવા ઘરેલું ઉપાયની શોધમાં હોઈએ છીએ, જેનાથી કોઈપણ આડઅસર વિના રાહત મળી શકે. આવી સ્થિતિમાં શેકેલા આદુ અને મધનું સેવન અસરકારક…