વર્ષ 2025 માં ભારતે ગુમાવ્યા આ રાજનેતાઓ… ગુજરાતને પડ્યો મોટો ફટકો
ભારતીય રાજકારણ માટે 2025નું વર્ષ દુઃખદ રહ્યું. દેશે ઘણા અનુભવી અને અનુભવી રાજકારણીઓ ગુમાવ્યા જેમણે વિવિધ પક્ષો, રાજ્યો અને મુદ્દાઓ પર અમીટ છાપ છોડી. ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યપાલો અને…
ગુજરાત કોંગ્રેસને વર્ષ 2026માં લાગશે મોટો ફટકો, રાજ્યસભામાં એક પણ…
નિકેત સંઘાણી, ગાંધીનગર/ ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થવા લાગી છે. બીજી તરફ રાજકીય સોગઠાં ગોઠવાવા લાગ્યા છે. આ દરમિયાન હવે વર્ષ 2026માં ગુજરાત કોંગ્રેસને એક મોટો ફટકો પડશે.…
જેઠાભાઈ ભરવાડે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ
એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી તરફ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે.…
શશિ થરૂર લાંબા સમય બાદ બોલ્યા કોંગ્રેસના સૂરમાં, મનરેગા મામલે જાણો શું કહ્યું
મનરેગાની અનેક જોગવાઈઓમાં સુધારો કરવા માટે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં તેનું નામ બદલવાનો પણ સમાવેશ થાય છે. આ બિલમાં મનરેગાને હવે ‘વિકસિત ભારત – જી રામ…
ગુજરાત ભાજપના દિગ્ગજોના દિલ્હીમાં ધામા, આ મામલે વડાપ્રધાન અને અમિત શાહ સાથે થઈ શકે છે ચર્ચા
ગુજરાતમાં મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બાદ હવે ગુજરાત ભાજપના સંગઠનને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. આ દરમિયાન આજે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી અન્ય નેતાઓની દિલ્હી…
શશિ થરૂર નવા-જૂની કરવાના મૂડમાં ! સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં રહ્યા ગેરહાજર
કોંગ્રેસ અને શશિ થરૂરના સંબંધો છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન શશિ થરૂર સતત ત્રીજી વખત પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શુક્રવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની એક…
અન્ના હજારેની ચેતવણીની અસર ! મહારાષ્ટ્ર સરકારે લીસહો મોટો નિર્ણય
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ગુરુવારે ચેતવણી આપી હતી કે જો મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદો લાગુ કરવામાં નહીં આવે, તો તેઓ જાન્યુઆરી 2026 માં આમરણાંત ઉપવાસ શરૂ કરશે. તેમણે અગાઉ યુપીએ સરકારના…
વંદેમાતરમ પર વિવાદ કેમ ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર વિશેષ ચર્ચા આજે રાજ્યસભામાં વંદે માતરમની વિશેષ ચર્ચા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમ મુદ્દે ચર્ચા કરી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા વંદે…
એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નું હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ, જાણો વિગત
નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા 17માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન તા. 03 થી…
મુખ્ય નિર્વાચન અધિકારીની ગુજરાતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાઇ બેઠક, કર્યો આ અનુરોધ
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં…
















