પ્રયાગરાજ માઘ મેળો: મેળા પ્રશાસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારી, શંકરાચાર્ય હોવાના પુરાવા આપવા કહ્યું

પ્રયાગરાજમાં ચાલતા માઘ મેળા દરમ્યાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે તણાવ ઊભો થયો છે. મેળા ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારી છે અને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય હોવાનો પુરાવો 24 કલાકમાં…