પાકિસ્તાનના માહિતી મંત્રીનો મોટો દાવો, કહ્યું- ‘ભારત 24 થી 36 કલાકમાં કરી શકે છે હુમલો ‘
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ…
નવા-જૂનીના એંધાણ ! અમેરિકાએ તેના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ન જવા એડવાઇઝરી કરી જાહેર
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાતી બૈસરન ખીણમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.…
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની સેના હાઈ એલર્ટ પર, જાણો કેમ ડરી રહ્યું છે પાકિસ્તાન
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. દરમિયાન, પાકિસ્તાની સેનાએ…
આતંકી હુમલાને લઈને અમિત શાહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આતંકી હુમલાને લઈને કેન્દ્રીયમંત્રી અમિત શાહ ઘટના બાદ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.…










