નમો ભારત સ્ટેશનો પર કાર પાર્કિંગ ચાર્જમાં કરાયો વધારો, મુસાફરો માટે નવા દર લાગુ
નમો ભારત સ્ટેશનો પર કાર પાર્કિંગના ચાર્જમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા, 6 થી 16 કલાક સુધી પાર્કિંગનો ખર્ચ માત્ર ₹30 હતો, પરંતુ હવે નવા દર અને નવી શ્રેણીઓ…
ભારતમાં બુલેટ ટ્રેનનો યુગ: 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે પહેલી સફર
ભારતીય રેલ્વે જે વિશ્વમાં ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે, એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દ્વારા નવી શરૂઆતને લગતી મહત્વની જાહેરાત કરવામાં…
આજથી ટ્રેન મુસાફરી મોંઘી: રેલવેએ ભાડા વધારાનું નોટિફિકેશન જાહેર કર્યું, જાણો કેટલો વધારો થયો
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રાલયે ટ્રેન ટિકિટના ભાડામાં વધારો કરવાનો સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યો છે. આ નવા ભાડા દરો આજથી અમલમાં આવ્યા છે,…
વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનો રદ, યાત્રીઓને તકેદારી રાખવા કરાઈ અપીલ
7 ડિસેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. રેલ્વે વિભાગે યાત્રીઓને આ ફેરફાર અંગે અવગતિ આપવા તેમજ પોતાના મુસાફરી…
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મોટી સિદ્ધિ, 11મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ
મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (HSR) પ્રોજેક્ટ સતત ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરમાં હવે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા…
અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે નવી ભેટ, આધુનિક AC પ્રતિક્ષાલયનું ઉદ્ઘાટન
અમદાવાદ રેલવે સ્ટેશને મુસાફરોની સુવિધામાં સુધારો લાવવા માટે એક વધુ મહત્વપૂર્ણ પગલું લીધું છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર નવી અત્યાધુનિક AC પ્રતિક્ષાલય (વેઈટિંગ રૂમ) શરૂ કરવામાં આવ્યું છે, જે…
શ્રીધામ એક્સપ્રેસમાં બોમ્બની ધમકીથી હડકંપ : મથુરા જંકશન પર તાત્કાલિક તપાસ, ધમકી ખોટી સાબિત
દિલ્હીના લાલ કિલ્લા નજીક 11 નવેમ્બરના વિસ્ફોટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ દરમિયાન દિલ્હી તરફ આવતી શ્રીધામ એક્સપ્રેસના જનરલ કોચમાં બોમ્બ હોવાની ધમકી મળતાં હડકંપ મચી…
જમ્મુ રેલવે ડિવિઝનની કડક કાર્યવાહી: ટિકિટ વગર મુસાફરી કરનારાઓ પાસેથી વસૂલ્યો ₹32 લાખથી વધુનો દંડ
તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી ભીડ વચ્ચે ભારતીય રેલ્વેના જમ્મુ રેલવે ડિવિઝને ટિકિટ વગર તથા અનિયમિત રીતે મુસાફરી કરનારાઓ સામે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. માત્ર છેલ્લા 10 દિવસમાં 2,500થી વધુ…
મથુરામાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલવે વ્યવહાર ખોરવાયો
મથુરા જિલ્લામાં મંગળવાર રાત્રે એક ગંભીર રેલ દુર્ઘટના સર્જાઈ છે. આગ્રા-દિલ્હી રેલ લાઇન પર પસાર થઈ રહેલી માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં રેલવે વ્યવહાર ઠપ્પ થયો છે. દુર્ઘટનાની…
















