ત્રણ મહિના માટે 18,262 સમર સ્પેશિયલ ટ્રેનો દોડશે, વેટિંગ લિસ્ટથી મળશે રાહત
ઉનાળાની ઋતુમાં વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ દેશભરમાં મોટી જાહેરાત કરી છે. આગામી ત્રણ મહિના દરમિયાન કુલ 18,262 સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે, જેનાથી મુસાફરોને લાંબી વેટિંગ લિસ્ટમાંથી…
સરકારી કર્મયોગીઓને ઉનાળુ વેકેશન દરમિયાન : ‘ભારત ગૌરવ ટ્રેન’ દ્વારા મે માસમાં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું ભવ્ય આયોજન
ભારતીય રેલ્વેના ઉપક્રમે દક્ષિણ ભારતના વિવિધ પ્રસિદ્ધ યાત્રાધામના આરામદાયક અને સલામત પ્રવાસ માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા સરકારી…
ND vs NZ ફાઇનલ માટે રેલવેની તૈયારી, મુંબઈ-અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો
અમદાવાદમાં યોજાનારી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ક્રિકેટ ચાહકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. ફાઇનલ જોવા માટે દેશભરથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ પહોંચવાના હોવાથી પશ્ચિમ રેલ્વેએ…
“મારો ટાઈમ પૂરો, હવે ગાડી નહીં ચાલે!” – બિહારમાં ટ્રેન ઉભી રાખીને લોકો પાયલટ ઉતરી ગયો, 3 કલાક મુસાફરો અટવાયા
બિહારના કિશનગંજ જિલ્લામાં આવેલા ઠાકુરગંજ રેલ્વે સ્ટેશન પર એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેમાં ટ્રેનના લોકો પાયલટે પોતાની ડ્યુટી પૂર્ણ થતાં ટ્રેન આગળ ચલાવવા ઈનકાર કરી દીધો અને ટ્રેનને…
વંદે ભારત એક્સપ્રેસ હવે જમ્મુ-શ્રીનગર વચ્ચે દોડશે, 5 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરશે અંતર
ઉત્તર રેલવેએ જમ્મુ અને કાશ્મીર વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તર રેલ્વે દ્વારા શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રેલ્વે સ્ટેશન-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત…
વંદે ભારત અને અમૃત ટ્રેનોમાં હવે ‘કન્ફર્મ’ બર્થ મળશે, રેલવેની નવી ઇમરજન્સી ક્વોટા સુવિધા
ભારતીય રેલવે મુસાફરો માટે સુવિધામાં વધારો કરતી વખતે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનોમાં ‘ઇમરજન્સી ક્વોટા’ (EQ) લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી આ…
રાજકોટમાં વંદે ભારત ટ્રેનની ટક્કરથી બેના મોત, એક ગંભીર
રાજકોટમાં બપોરના સમયે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની ટક્કરમાં ત્રણ વ્યક્તિઓ આવી ગયા હતા. આ ઘટના ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલઘારી ફાટક…
રેલવે ગ્રુપ Dમાં 21,997 પદો માટે ભરતી શરૂ, 10મું ધોરણ પાસ ઉમેદવારો અરજી કરી શકે
રેલવે ભરતી બોર્ડે ગ્રુપ Dની 21,997 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરી છે. આ ભરતીમાં 10મું ધોરણ પાસ ઉમેદવારો ફોર્મ ભરવા માટે લાયક છે. અરજી પ્રક્રિયા ઓનલાઇન શરૂ થઈ ગઈ છે,…
RailOne એપ પર અનરિઝર્વ્ડ ટિકિટ પર 3% ડિસ્કાઉન્ટ, કઈ રીતે જાણો અહીં
ભારતીય રેલવે મુસાફરો માટે ડિજિટલ ટિકિટિંગને સરળ અને લાભદાયક બનાવવા માટે RailOne એપ નવા પ્રોમોશન સાથે આવી છે. 14 જાન્યુઆરી, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી, RailOne એપ દ્વારા અનરિઝર્વ્ડ…
















