વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનો રદ, યાત્રીઓને તકેદારી રાખવા કરાઈ અપીલ

7 ડિસેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. રેલ્વે વિભાગે યાત્રીઓને આ ફેરફાર અંગે અવગતિ આપવા તેમજ પોતાના મુસાફરી યોજના અનુસાર તૈયાર રહેવા અપીલ કરી છે.

રદ થયેલી ટ્રેનોની યાદી:

79452 મોરબી → વાંકાનેર

79442 મોરબી → વાંકાનેર

79454 મોરબી → વાંકાનેર

79444 મોરબી → વાંકાનેર

79446 મોરબી → વાંકાનેર

79448 મોરબી → વાંકાનેર

79441 વાંકાનેર → મોરબી

79443 વાંકાનેર → મોરબી

79445 વાંકાનેર → મોરબી

79447 વાંકાનેર → મોરબી

79451 વાંકાનેર → મોરબી

79453 વાંકાનેર → મોરબી

યાત્રીઓને વિનંતી છે કે તેઓ ટ્રેનની વ્યવસ્થા સંબંધિત નવીનતમ માહિતી માટે http://www.enquiry.indianrail.gov.in વેબસાઈટની મુલાકાત લે. સમયસર માહિતી મેળવીને મુસાફરી શરૂ કરવાથી કોઈ પણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં મેઘમહેર: ૨૦ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, ખેડૂતોમાં હર્ષનો માહોલ!

ગુજરાત પર મેઘરાજાની કૃપા: ૨૦ જિલ્લાઓમાં તોફાની વરસાદનું એલર્ટ, અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત! ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ વાતાવરણે પલટો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં…

કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ…